આ બહેન પોતાની માનતા પૂરી કરવા 5000 રૂપિયા લઈને મોગલ ધામ પહોંચ્યા, ત્યારે મણીધર બાપુએ મહિલાને કહ્યું કે માતાજીએ તારી માનતા પાંચ ગણી….

આ બહેન પોતાની માનતા પૂરી કરવા 5000 રૂપિયા લઈને મોગલ ધામ પહોંચ્યા, ત્યારે મણીધર બાપુએ મહિલાને કહ્યું કે માતાજીએ તારી માનતા પાંચ ગણી….

માં મોગલ ના પરચા અપરંપાર રહ્યા છે. માં મોગલના દર્શન માત્રથી ભક્તોનું જીવન ધન્ય ધન્ય થઈ જાય છે ભક્તો પણ માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખીને માં મોગલ ને માનતા હોય છે.

કહેવાય છે કે સાચા દિલથી માં મોગલને માનો તો માં મોગલ ભક્તોની બધી જ સમસ્યાઓ દૂર કરે છે અને ઘણા એવા કિસ્સાઓ પણ સામે આવ્યા હોય છે કે જેમાં માં મોગલના પરચા પણ અપરંપાર અને તેનો મહિમા પણ અપરંપાર રહ્યો હોય છે.

આજે આપણે એક એવા જ કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેમાં માં મોગલનો પરચો અપરંપાર રહ્યો છે આપણે સાંભળ્યું છે કે આજ દિન સુધી માં મોગલ એ લાખોમાં ભક્તોને પરચા પર બતાવ્યા છે. એવામાં જ એક મહિલા પોતાની માનતા પૂરી થતાની સાથે જ કબરાઉ ધામમાં મોગલ ધામના મંદિરે માનતા પૂરી કરવા માટે આવી પહોંચી.

આપણે સૌ પરિચિત છીએ કે કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન રહ્યા છે, ત્યારે એ યુવતી મણીધર બાપુના આશીર્વાદ લીધા ત્યારે મણીધર બાપુએ આશીર્વાદ આપતા પૂછ્યું કે બેટા શેની માનતા હતી.

ત્યારે એ યુવતીએ જણાવ્યું કે તેની એક માનેલી માનતા માં મોગલ પર શ્રદ્ધા રાખી કે તરત પૂર્ણ થતાની સાથે જ માં મોગલના ચરણને 5,000 ની એક રૂપિયો ચડાવવા આવી પહોંચી. મણીધર બાપુએ એ 5000 ને એક રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને યુવતીને પરત આપ્યા.

માં મોગલ એ જણાવ્યું કે પૈસા તારી બેન દિકરીઓને દેજે માં મોગલ તારી આ માનતા પાંચ ગણી સ્વીકારશે અને આ કોઈ ચમત્કારના માનતા માં મોગલ પર તમે વિશ્વાસ રાખ્યો એ જ તમને પડ્યો છે. તેથી જ તો કહેવાય છે કે માં મોગલ ને માનો તો જીવન ધન્ય ધન્ય થઈ જાય છે.

કહેવાય છે કે માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખો તો તમામ સમસ્યાઓ માત્ર માં મોગલના દર્શન માત્રથી દૂર થઈ જાય છે.સાંભળ્યું છે કે માં મોગલ ની કોઈ દાન ભેટ ની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે, આ ઉપરાંત આ દુનિયાનો અંત આવે છે ત્યાંથી જ માં મોગલની શરૂઆત થાય છે જય માં મોગલ.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *