Salangpur : સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ઉજવાયો હતો ભવ્ય હોળી ઉત્સવ…, ભક્તો અને સંતોએ મન મૂકી મોજ કરી.., જુઓ ભવ્ય હોળી ઉત્સવ ના કેટલાક ફોટાઓ….
Salangpur : વાત કરવામાં આવે તો અત્યારે હોળી અને ધૂળેટીનો ખૂબ જ સારામાં સારો અને ભવ્ય પર્વ ચાલી રહ્યો છે. તેમજ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર સુપ્રસિદ્ધ યાત્રાધામ સારંગપુર ધામની અંદર કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ મંદિર ખાતે એક ખૂબ જ વધારે ભવ્ય હોળીની ઉજવણી કરવામાં આવે છે અને હોળી ધુળેટી ભરવાની મીઠાઈ અહીંયા ખૂબ જ વધારે ભવ્ય રંગોત્સવનું પણ આયોજન કરવામાં આવે છે અને
Salangpur : તમને જણાવી દઈએ કે અત્યારે આ રંગોત્સવનું આયોજન વડતાલ ધામ દ્વિતીય શતાબ્દી મહોત્સવ અને શતામૃત મહોત્સવ સાળંગપુર જામના ઉપલક્ષણની અંદર યોજાયો હતો અને આ હોય ધુળેટી નો પર્વ નિમિત્તે દાદાને વિશેષ શણગારવામાં આવ્યા હતા.
Salangpur : ધુળેટી પર્વ નિમિત્તે સાળંગપુર હનુમાનજી મહારાજ મંદિર ની અંદર ભવ્ય દિવ્ય રંગતત્વોની પણ ઉજવણી કરવામાં આવી હતી અને ભાવિક ભક્તોએ આ ઉત્સવનો ખૂબ જ ભરપૂર માત્રામાં લાભ લીધો હતો તેમ જ દાદાના સાનિધ્યમાં પણ હરિભક્તોની સાથે સંતોએ ૨૫ હજાર કિલો રંગનો પણ રંગોત્સો માણ્યો હતો
Salangpur : મિત્રો તમને જણાવી દઈએ કે બોટાદ જિલ્લાની અંદર આવેલા બરવાળા તાલુકા ની અંદર આવેલા સાળંગપુર ધામ વિશ્વ પ્રખ્યાત અને સુવિચાર નો બીજું નામ છે અને ત્યાં તહેવારો હોય અથવા તો વાર તહેવાર વસ્તુ હોય ત્યારે બીજા વર્ષે સારંગપુર હનુમાનજી મંદિર દ્વારા ધૂળેટી પડવાને દિવ્ય રંગ મહોત્સવ તરીકે ઉજવવામાં આવ્યો હતો
Salangpur : રંગોત્સવ ની વાત કરવામાં આવે તો નાસીક ઢોલ ડીજે ના તાલે 25000 કિલો કલર અને હવાની અંદર કલરના બ્લાસ્ટર ની સાથે હરિભક્તોની સાથે સંતોએ પણ દાદા ના ધામની અંદર રંગોત્સવની ખૂબ જ વધારે ભવ્ય ઉજવણી કરી હતી
Salangpur : હનુમાનજી મંદિરની વિશેષ ખાસ વાત તો એ છે કે ધુળેટી પર્વ નિમિત્તે યોજાયેલા ગંગોત્સવ કાર્યક્રમની અંદર દેશ અને વિદેશથી હજારોની સંખ્યામાં આવેલા હરિભક્તોએ દાદાના દરબાર ની અંદર ઉજવાયેલા રંગોત્સવ ની અંદર અનોખો રીતે લાભ લીધો હતો અને દાદાના દરબાર ની અંદર હરિભક્તોએ ખૂબ જ મન મૂકીને મોજ કરી હતી તેમજ આનંદની લાગણી અનુભવાય હોય તેવી રીતે ભવ્ય માહોલ સર્જાયો હતો
આ પણ વાંચો : Ram Mandir : રામ મંદિર અયોધ્યા છ દિવસમાં 19 લાખ લોકોએ રામલલાના દર્શન કર્યા, અયોધ્યા રામમય બની
Salangpur : યાત્રાધામ સારંગપુર વિશે વાત કરવામાં આવે તો કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે આ તહેવારની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી અને સંતો અને 50,000 કરતાં પણ વધારે ભક્તો દ્વારા મંદિરના પરિષદની અંદર રંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને આ ઉજવણીમાં 10 પ્રકારના 25000 કિલો રંગદાદાને પણ કરવામાં આવ્યા હતા અને મૂકીને લાભ લીધો હતો.
Salangpur : આ ઉપરાંત 70 થી 80 ફૂટ ઊંચા કલરના 250 જેટલા બ્લાસ્ટર ઉપરાંત ૧૦૦ ફૂટ ઊંચા કંકુ અને 5000 કિલો કલરની એરપ્રેશર મશીન દ્વારા હવામાં ઉડાડવામાં આવ્યો હતો અને આ રંગોત્સવ ની અંદર ખાસ નજીકના 60 ઢોલો એ પણ ધૂમ મચાવી હતી અને હોળી રમ્યા બાદ રાસની રમઝટ બોલાવી હતી.
more article : Kumbh melo : મહાકુંભ 2025 ક્યારે છે, કુંભ મેળો ક્યાં યોજાશે, શાહી સ્નાનની તારીખો…