Health Tips : ફુદીનાના પાન પણ સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક,અત્યાર સુધીનો બેસ્ટ આયુર્વેદિક ઉપચાર…

Health Tips : ફુદીનાના પાન પણ સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક,અત્યાર સુધીનો બેસ્ટ આયુર્વેદિક ઉપચાર…

Health Tips : ફુદીનાના પાનનો ઉપયોગ મુખ્યત્વે લોકો ચટણી બનાવવા માટે કરે છે. ફુદીનાની મસાલેદાર ચટણી ખોરાકનો સ્વાદ બમણો કરે છે. ફુદીનાની ચટણી માત્ર ખાદ્યપદાર્થોનો સ્વાદ વધારતી નથી પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. સદીઓથી ફુદીનાનો ઉપયોગ આયુર્વેદમાં દવા તરીકે કરવામાં આવે છે.

ચાલો અમે તમને જણાવી દઈએ કે ફૂદીનાના પાંદડાઓમાં ઘણા ઔષધીય ગુણધર્મો હાજર છે, જે આરોગ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. આજે, આ લેખ દ્વારા, અમે તમને ફુદીનાથી મળતા ફાયદા વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.

Health Tips
Health Tips

સુંદરતા માટે ફુદીનાનો ઉપયોગ : ફુદીનો આરોગ્ય અને સુંદરતા માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. જો ફુદીનોનો ઉપયોગ કરવામાં આવે તો તે ત્વચાને લગતા ઘણા ફાયદા આપે છે. જો કોઈની તૈલીય ત્વચા હોય તો તેના માટે ફુદીનો ચહેરા માટે ખુબજ ફાયદા કારક રહે છે

આ પણ વાંચો : Arun yogiraj : રામલ્લાની મૂર્તિ બનાવનાર શિલ્પકાર યોગીરાજ હવે શ્રી કૃષ્ણની મૂર્તિને આપશે આકાર, જાણો કયા મુકાશે

Health Tips : આ બનાવવા માટે, બે ચમચી તાજો ફુદીનો, બે ચમચી દહીં અને એક ચમચી ધવ નો લોટ લઈને એની પેસ્ટી તૈયાર કરો. આ પછી આ મિશ્રણને તમારા ચહેરા પર લગાવો. તેને તમારા ચહેરા પર લગભગ 10 મિનિટ માટે રહેવા દો. તે પછી તમારા ચહેરાને પાણીથી ધોઈ લો.

ફુદીનાના આરોગ્ય લાભ :

Health Tips
Health Tips

1. જો ઉનાળાની ઋતુમાં ફુદીનાનો રસ અથવા કાચી કેરીના રસ સાથે ફુદીનોનું સેવન કરવામાં આવે તો તેનાથી લુ લાગવા ની સમસ્યા સમાપ્ત થાય છે.

2. જો કોઈ વ્યક્તિના પેટમાં ગેસની સમસ્યા છે, તો આવી સ્થિતિમાં અડધી ચમચી ફુદીનાનો રસ એક કપ ગરમ પાણીમાં નાંખો અને તેનું સેવન કરો.

આ પણ વાંચો  : Health Tips : શિયાળામાં ઝડપથી વજન ઓછું કરવા માંગો છો, તો નિયમિતરૂપે આ 4 પ્રકારની ચાનું કરો સેવન…

3. જો કોઈને ખંજવાળ આવે છે કે ગળામાં દુખાવો થાય છે, તો ફુદીનોનો ઉકાળો બનાવી તેનું સેવન કરો. આ બનાવવા માટે, એક કપ પાણીમાં 10-12 ફુદીનાના પાન નાખો અને પાણી અડધું થાય ત્યાં સુધી તેને સારી રીતે ઉકાળો. તે પછી તમે પાણીને ગાળી ને એક ચમચી મધ સાથે સેવન કરો. તેનાથી ખંજવાળ અથવા ગળાની તકલીફ દૂર થશે.

Health Tips
Health Tips
  • જો કોઈ વ્યક્તિને શ્વાસની તકલીફ હોય તો આવી સ્થિતિમાં કેટલાક ફુદીના પાન ચાવો. જો તમે નિયમ મુજબ તેના પાણીથી કોગળા કરો છો, તો તે મોંની દુર્ગંધથી પણ છૂટકારો મળે છે.
  • કોલેરાની સમસ્યામાં પણ ફુદીનોનો ઉપયોગ કરી શકાય છે. જો તેનું પ્રમાણ સમાનરૂપે ફુદીના, ડુંગળીનો રસ, લીંબુનો રસ મેળવીને પીવામાં આવે તો તે કોલેરામાં ફાયદાકારક છે.
  • જો ચહેરા પર જલન થતું હોય, તો તાજા ફૂદીના પાન પીસીને ચહેરા પર લગાવો. તેનાથી ચહેરાને ઠંડક મળે છે.
  • જો પેટમાં દુખાવાની સમસ્યા હોય તો આવી સ્થિતિમાં જીરું, કાળા મરી અને હીંગ સાથે ફુદીનાનું સેવન કરવાથી રાહત મળશે

more article  : Health Tips : પેટની ગંદકી સાફ કરશે 10 ફળ, દૂર થશે કબજિયાતની સમસ્યા…

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *